Site icon

નક્સલીઓ પણ હવે કોરોનાની ચપેટમાં; ૪૦૦ વધુ નક્સલીઓ કોરોનાથી સંક્રમિત, દસના મૃત્ય, જાણો વિગત…

India's most potent internal security threat

India's most potent internal security threat

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

બસ્તરમાં કોરોનાને કારણે ૧૦ નક્સલવાદીઓના મોત નીપજ્યા છે, જેમના ગઈકાલે અંતિમ સંસ્કાર નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. દક્ષિણ બસ્તર દંતેવાડા જિલ્લાના એસપી ડો. અભિષેક પલ્લવે આ સમાચારની પુષ્ટિ કરી હતી. તે જ પ્રમાણે ૪૦૦થી વધુ નક્સલવાદીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યાની માહિતી મળી છે.

મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો, પણ મૃત્યુઆંક વધ્યો. જાણો આજના લેટેસ્ટ આંકડા

સુકમા અને બીજપુરના જંગલોમાં ૨૦ દિવસ પહેલા નક્સલવાદીઓએ એક મોટી બેઠક યોજી હતી, જેમાં ૫૦૦થી વધુ નક્સલવાદીઓ સામેલ હતા. ત્યાંથી આ ચેપ ફેલાયો હોવાની આશંકા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી હવે જંગલની વચ્ચે રહેતા લગભગ ૨ લાખ આદિવાસી લોકોના પણ કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે અહીં નક્સલીઓ કોરોના સહિત ફૂડ પોઇઝનિંગથી પીડાય રહ્યા છે. પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી હતી અને તેમને પોતાના ખર્ચે સારવાર કરાવવાની ખાતરી પણ આપી હતી.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version