Site icon News Continuous Bureau | Mumbai

નક્સલીઓ પણ હવે કોરોનાની ચપેટમાં; ૪૦૦ વધુ નક્સલીઓ કોરોનાથી સંક્રમિત, દસના મૃત્ય, જાણો વિગત…

India's most potent internal security threat

India's most potent internal security threat

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

બસ્તરમાં કોરોનાને કારણે ૧૦ નક્સલવાદીઓના મોત નીપજ્યા છે, જેમના ગઈકાલે અંતિમ સંસ્કાર નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. દક્ષિણ બસ્તર દંતેવાડા જિલ્લાના એસપી ડો. અભિષેક પલ્લવે આ સમાચારની પુષ્ટિ કરી હતી. તે જ પ્રમાણે ૪૦૦થી વધુ નક્સલવાદીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યાની માહિતી મળી છે.

મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો, પણ મૃત્યુઆંક વધ્યો. જાણો આજના લેટેસ્ટ આંકડા

સુકમા અને બીજપુરના જંગલોમાં ૨૦ દિવસ પહેલા નક્સલવાદીઓએ એક મોટી બેઠક યોજી હતી, જેમાં ૫૦૦થી વધુ નક્સલવાદીઓ સામેલ હતા. ત્યાંથી આ ચેપ ફેલાયો હોવાની આશંકા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી હવે જંગલની વચ્ચે રહેતા લગભગ ૨ લાખ આદિવાસી લોકોના પણ કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે અહીં નક્સલીઓ કોરોના સહિત ફૂડ પોઇઝનિંગથી પીડાય રહ્યા છે. પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી હતી અને તેમને પોતાના ખર્ચે સારવાર કરાવવાની ખાતરી પણ આપી હતી.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version