Site icon

એન્ટિલિયા જાસૂસી મામલોઃ NIAએ વધુ એક પોલીસ અધિકારીની કરી ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી એ મુંબઇમાં અંબાણીની નિવાસ એન્ટિલિયાની જાસૂસી મામલે વધુ એક પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી. 

અંબાણીની સુરક્ષાને જોખમમાં મૂકવા અને મનસુખ હિરેનની હત્યા મામલે એમઆઇએએ માનેને ગુરુવારે પુછપરછ માટે બોલાવ્યા હતા. કેસમાં તેમની સંડોવણી જણાતા માનેની ધરપકડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

તેના પર આ મામલે પરુવા નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરવાનો આરોપ છે. અગાઉ મુંબઇ પોલીસના બે મોટા પોલીસ અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાઝી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'
 

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version