Site icon

એન્ટિલિયા જાસૂસી મામલોઃ NIAએ વધુ એક પોલીસ અધિકારીની કરી ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી એ મુંબઇમાં અંબાણીની નિવાસ એન્ટિલિયાની જાસૂસી મામલે વધુ એક પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી. 

અંબાણીની સુરક્ષાને જોખમમાં મૂકવા અને મનસુખ હિરેનની હત્યા મામલે એમઆઇએએ માનેને ગુરુવારે પુછપરછ માટે બોલાવ્યા હતા. કેસમાં તેમની સંડોવણી જણાતા માનેની ધરપકડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

તેના પર આ મામલે પરુવા નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરવાનો આરોપ છે. અગાઉ મુંબઇ પોલીસના બે મોટા પોલીસ અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાઝી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'
 

Devendra Fadnavis: વિકાસનો મેગા પ્લાન: CM ફડણવીસે મુંબઈ માટે ૫-૭ વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યો, કયા પ્રોજેક્ટ્સ પર મૂકાશે ભાર?
Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Exit mobile version