આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ભગવાનના ભક્તની ભૂમિકામાં છે. આ પાત્રમાં પંકજે હંમેશની જેમ શાનદાર અભિનય કર્યો છે. દર્શકોને પણ તેનો રોલ ઘણો પસંદ આવ્યો છે
આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવનો સંદેશવાહક બન્યો છે. તે કેવી રીતે ભક્તને મુશ્કેલીમાંથી બચાવે છે તે ફિલ્મમાં જોવા જેવું છે