કમળાથી બચવા શું કરશો.
કમળા અને હિપેટાઇટિસ વ
િરોધી રસી મૂકાવો.
કમળાના કિસ્સા વર્ષાઋતુ પછી વિશેષ જોવા
મળે છે ત્યારે ખાસ કાળજી
ભોજન-પાણીની સ્વચ્છતા અને જીવાણુમુક્તિ માટેના વિવિધ ઉપાયો અજમાવો.
આટલું ન કરો
Plus
જ્યારે કમળાના કિસ્સા વધુ બનતા હોય ત્યા
રે વાસી અને બજાર ભોજન ન લેવું
તેમજ ઉકાળીને જંતુમુક્ત કર્યા વગરનું પા
ણી ન પીવું જોઈએ.
કમળાના દર્દીનાં ભોજન-પાણી અને વસ્તુઓ ઘ
રના અન્ય સભ્યોએ ન વાપરવી.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ છે એલોવે
રા જ્યૂસ
Arrow
Read More