પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૪ )

भुक्थवोपा विस्थास्थेंद्र।

ખોરાક લીધા પછી ક્યારેય નિષ્ક્રિય ન બેસો

ઓછા માં ઓછા અડધો કલાક ચાલો.

क्षुथ साधुथाम જનયથિ.

ભૂખ થી ભોજન નો સ્વાદ વધે છે... 

બીજા શબ્દોમાં કહીએ તો ભૂખ લાગે ત્યારે જ ખાઓ..

ચિંતા जर्रानाम मनुष्यम।

 ચિંતા વૃદ્ધાવસ્થા ને વેગ આપે છે...

साथम विहया भोक्ताव्यम।

  જ્યારે ખાવા નો સમય હોય, ત્યારે 100 નોકરી ઓ પણ બાજુ પર રાખો.

सर्व धर्मेशु मध्याम। 

હંમેશા મધ્યમ માર્ગ પસંદ કરો.  

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

 કોઈપણ બાબત માં ચરમસીમા પર જવાનું ટાળો.

પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૩)

Arrow