Site icon

અગ્નિવીરો માટે દેશના આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત- તેમની કંપનીમાં નોકરીની આપી ઓફર-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં અગ્નિપથ યોજનાના(Agneepath Yojana) વિરોધમાં હિંસક પ્રદર્શનો(Violence protest) થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ બધા વચ્ચે ઉદ્યોગપતિ(Businessman) આનંદ મહિન્દ્રાએ(Anand Mahindra) 'અગ્નિપથ' યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે. 

પોતાના ટ્વિટમાં(Tweet) આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે અગ્નિવીર યોજના હેઠળ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં(Mahindra Group) પ્રશિક્ષિત યુવાનોને નોકરી આપશે. 

એટલે કે અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ(Service) બાદ મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-RBIની જાહેરાત- ઓનલાઈન પેમેન્ટ માટે પહેલી જુલાઈથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે આ મહત્વના થશે ફેરફાર- જાણો વિગતે

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version