Site icon

અશનીર ગ્રોવરનું દુર્ભાગ્ય.. પોતે સ્થાપેલી કંપનીએ કરી મોટી કાર્યવાહી, તમામ પદ પરથી કર્યા દૂર; લગાવ્યા આ આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

અશનીર ગ્રોવર પર BharatPeની કંપનીના બોર્ડે સૌથી મોટી કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, કંપનીના બોર્ડે મીટિંગ બાદ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગ્રોવરને તમામ પોસ્ટ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે તે ગ્રોવર વિરુદ્ધ નાણાકીય ગેરરીતિને લઈને કાર્યવાહી કરવા જઈ રહી છે. 

ફિનટેક કંપની ભારતપે કંપનીના કોફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે મહિનાના ડ્રામા પછી અશનીર ગ્રોવરે કંપનીના એમડી તથા ડાયરેક્ટરનાં રૂપમાં રાજીનામું આપી ધીધુ હતું .

બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારી આ ત્રણ સહકારી બેન્કોને RBIએ ફટકાર્યો દંડ.. જાણો વિગત

AI Impact Summit Delhi: ગુગલના CEO સુંદર પિચાઈ અને ફિનલેન્ડના પીએમ ભારત પહોંચ્યા, જાણો એઆઈ સમિટની તમામ મોટી અપડેટ્સ.
Gold-Silver Price 18 Feb: સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો: ચાંદીમાં મોટો ઉછાળો, સોનું પણ મોંઘું થયું; શું ઝવેરી બજારમાં ફરી ‘બુલ રન’ શરૂ થયો?.
Silver Price Crash: સોના-ચાંદીના ભાવ ‘ધડામ’! ચાંદીના ભાવમાં ₹૧.૮૦ લાખનો જંગી ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ.
Gold Silver Rate Today 16 February 2026: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી ₹૮,૦૦૦ સુધી સસ્તી થઈ; તમારા શહેરના આજના ભાવ તપાસો
Exit mobile version