Site icon

રિઝર્વ બેંકે બદલ્યો દેશની તમામ નાણાંકીય સંસ્થાઓનો સમય,હવે આ તારીખથી સવારે નવ વાગ્યે ખુલશે; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા હવે બેન્કિંગ સમયમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતાદાસે કહ્યું છે કે 18 એપ્રિલ 2022થી દેશની નાણાંકીય સંસ્થાઓ સવારે નવ વાગ્યે ખુલશે

દિવસ દરમિયાન વચ્ચે 30 મીનીટ રીશેષનો રહેશે અને આ નવો સમય 18 એપ્રિલથી અમલી બની જશે.

જો કે તેના બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

અગાઉ કોરોનાને કારણે તેમાં એક કલાકનો ઘટાડો કરાયો હતો જે હવે પુર્વવત કરી દેવામાં આવ્યો છે. 

આમ બેંકો સવારે નવ થી ચાર વાગ્યા સુધી જાહેર કામકાજ માટે ખુલ્લી રહેશે

આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર: આખરે ઉપનગરના રહેવાસીઓને આ ટેક્સ ભરવાથી મળી રાહત, સરકારે બહાર પાડ્યો GR; જાણો વિગતે

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version