Site icon

અનિલ અંબાણીની આ કંપનીના માલિક થશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી… 14 બિડરો આ કંપનીને ખરીદવા લગાવી બોલી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રિલાયન્સ કેપિટલના બોર્ડ ગર્વનન્સના અભાવે અને પેમેન્ટ ડિફોલ્ટ રહેવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીને વિસર્જિત કરી હતી. આ કંપનીની ખરીદી માટે બીડ લગાડવામાં આવી છે, જેમાં 14 કંપનીઓએ રસ બતાવ્યો છે, તેમા એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની મોખરે હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં અંબાણી પરિવાર વર્ચસ્વ ધરાવે છે. પરંતુ અંબાણી પરિવારના  અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ કંપની દેવામાં ડૂબી ગઈ છે. હવે આ કંપનીની ખરીદી માં અનેક કંપનીઓ રસ બતાવ્યો છે, જેમાં  ગૌતમ અદાણીની અદાણી ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાયનાન્સ, વર્દે પાર્ટનર, મલ્ટિપલ ફંડ, નિપ્પોન લાઈફ સહિત 14 કંપની  આગળ આવી છે.

આ સમાચાર પણ વાંચો : દેશના સૌથી મોટા આઈપીઓ પે.ટી.એમ એ રોકાણકારોને ફરી રડાવ્યાં, RBIના એક પગલાંથી પેટીએમનો શેર આટલા ટકા તૂટ્યો, સ્ટૉક ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો

ભારતીય રિઝર્વ બેન્કે નીમેલા પ્રશાસક તરફથી બોલી લગાવવાની તારીખ 11 માર્ચને લંબાવીને 25 માર્ચ કરવામાં આવી છે. આ ત્રીજી સૌથી મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, જેના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version