Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીની આ કંપનીના માલિક થશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી… 14 બિડરો આ કંપનીને ખરીદવા લગાવી બોલી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રિલાયન્સ કેપિટલના બોર્ડ ગર્વનન્સના અભાવે અને પેમેન્ટ ડિફોલ્ટ રહેવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીને વિસર્જિત કરી હતી. આ કંપનીની ખરીદી માટે બીડ લગાડવામાં આવી છે, જેમાં 14 કંપનીઓએ રસ બતાવ્યો છે, તેમા એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની મોખરે હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં અંબાણી પરિવાર વર્ચસ્વ ધરાવે છે. પરંતુ અંબાણી પરિવારના  અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ કંપની દેવામાં ડૂબી ગઈ છે. હવે આ કંપનીની ખરીદી માં અનેક કંપનીઓ રસ બતાવ્યો છે, જેમાં  ગૌતમ અદાણીની અદાણી ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાયનાન્સ, વર્દે પાર્ટનર, મલ્ટિપલ ફંડ, નિપ્પોન લાઈફ સહિત 14 કંપની  આગળ આવી છે.

આ સમાચાર પણ વાંચો : દેશના સૌથી મોટા આઈપીઓ પે.ટી.એમ એ રોકાણકારોને ફરી રડાવ્યાં, RBIના એક પગલાંથી પેટીએમનો શેર આટલા ટકા તૂટ્યો, સ્ટૉક ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો

ભારતીય રિઝર્વ બેન્કે નીમેલા પ્રશાસક તરફથી બોલી લગાવવાની તારીખ 11 માર્ચને લંબાવીને 25 માર્ચ કરવામાં આવી છે. આ ત્રીજી સૌથી મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, જેના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version