Site icon

 કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે 

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિ.એ નાણાકીય વર્ષ 2021 માં રેલ નીર પાણી વેચીને રૂ. 57.24 કરોડની આવક કરી હતી. કંપનીએ ગત એક વર્ષમાં 189.90 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

આઈઆરસીટીસીએ કેટરિંગ બિઝનેસમાંથી 223.41 કરોડ રૂપિયા, ઇન્ટરનેટ ટિકિટિંગથી 448.56 કરોડ રૂપિયા, ટૂરિઝમથી રૂ. 53.85 કરોડની કમાણી કરી હતી.

Join Our WhatsApp Community

જ્યારે કોરોનાકાળમાં આખી દુનિયા આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે IRCTC એ નાણાકીય વર્ષ 2020-21માં 783.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  

આ પોલીસ છે કે ગેરકાયદેસર ફેરિયાઓના વોચમેન? દાદરમાં ગેરકાયદેસર ફેરિયાઓ નું રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને પોલીસે ઠમઠોર્યો

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version