Site icon

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી ભવિષ્યવાણી, જો 2050 સુધીમાં ભારતમાં આ પરિવર્તન આવશે તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ(Buinessman) ગૌતમ અદાણીએ(Gautam adani) ભારતના અર્થતંત્રને(Economy) લઈને મોટી ભવિષ્યવાણી(Prdiction) કરી છે. 

તેમણે કહ્યું કે જો ભારત વર્ષ 2050 સુધીમાં 30,000 અબજ ડોલરની(Million dollar) અર્થવ્યવસ્થા બની જશે, તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે.આપણે વર્ષ 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ.

 મને આશા છે કે આ દરમિયાન આપણે આપણી અર્થવ્યવસ્થામાં લગભગ 25 હજાર અબજ ડોલરનો ઉમેરો કરીશું.

તેમણે કહ્યું, તે દરરોજ 2.5 અબજ ડોલર બનાવે છે. તે જ સમયે, હું એ પણ આશા રાખું છું કે આપણે દરેક પ્રકારની ગરીબી(poverty) પાછળ છોડી દઈશું. 

હાલ ભારતના જીડીપીનું(GDP) કદ 3 ટ્રિલિયન ડૉલરની(Trillion dollar) આસપાસ છે. જો અદાણીની(Adani) આગાહી સાચી ઠરશે તો 2050 સુધીમાં દેશનો કુલ જીડીપી 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  હેં!! 35 સ્કવેરફૂટની ઓફિસની દિવાલમાં બુલિયન કંપનીએ છુપાવ્યા હતા આટલા કરોડ રૂપિયાની રોકડ અને ચાંદી. GST-IT કરી કાર્યવાહી.. જાણો વિગતે

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version