Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી ભવિષ્યવાણી, જો 2050 સુધીમાં ભારતમાં આ પરિવર્તન આવશે તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ(Buinessman) ગૌતમ અદાણીએ(Gautam adani) ભારતના અર્થતંત્રને(Economy) લઈને મોટી ભવિષ્યવાણી(Prdiction) કરી છે. 

તેમણે કહ્યું કે જો ભારત વર્ષ 2050 સુધીમાં 30,000 અબજ ડોલરની(Million dollar) અર્થવ્યવસ્થા બની જશે, તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે.આપણે વર્ષ 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ.

 મને આશા છે કે આ દરમિયાન આપણે આપણી અર્થવ્યવસ્થામાં લગભગ 25 હજાર અબજ ડોલરનો ઉમેરો કરીશું.

તેમણે કહ્યું, તે દરરોજ 2.5 અબજ ડોલર બનાવે છે. તે જ સમયે, હું એ પણ આશા રાખું છું કે આપણે દરેક પ્રકારની ગરીબી(poverty) પાછળ છોડી દઈશું. 

હાલ ભારતના જીડીપીનું(GDP) કદ 3 ટ્રિલિયન ડૉલરની(Trillion dollar) આસપાસ છે. જો અદાણીની(Adani) આગાહી સાચી ઠરશે તો 2050 સુધીમાં દેશનો કુલ જીડીપી 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  હેં!! 35 સ્કવેરફૂટની ઓફિસની દિવાલમાં બુલિયન કંપનીએ છુપાવ્યા હતા આટલા કરોડ રૂપિયાની રોકડ અને ચાંદી. GST-IT કરી કાર્યવાહી.. જાણો વિગતે

Tomato Price Hike Tomato Price Hike ચોમાસા એ ગરમીમાંથી રાહત તો આપી, પણ મોંઘવારી યથાવત! ટામેટાના ભાવમાં ફરી મોટો ઉછાળો
FSSAI Action on Food Brands ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ 14 મોટી કંપનીઓને FSSAI ની નોટિસ, ભ્રામક દાવાઓ અને એનર્જી ડ્રિંક્સ પર સખત વલણ
India Foreign Exchange Reserves Drop June 2026 ભારત માટે આર્થિક ચિંતા વિદેશી હૂંડિયામણ અને ગોલ્ડ રિઝર્વમાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ
Amazon Data Centre Expansion એમેઝોનનું મુંબઈમાં ડેટા સેન્ટર માટે મોટું રોકાણ, L&T પાસેથી 650 કરોડમાં લીઝ પર લીધી જમીન
Exit mobile version