Site icon

નહીં વેચાય મસાલા કિંગ MDH. કંપનીએ મીડિયામાં વહેતા થયેલા આ સમાચારોને ગણાવ્યા પાયાવિહોણા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતની અગ્રણી મસાલા કંપની MDHના વેચાણના સમાચાર પર કંપનીની પ્રતિક્રિયા આવી છે. 

Join Our WhatsApp Community

કંપનીના ચેરમેન રાજીવ ગુલાટીએ સુપ્રસિદ્ધ મસાલા કંપની MDHના વેચાણના સમાચારને અફવા ગણાવી છે. 

સાથે જ તેમણે કહ્યું કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, બનાવટી અને પાયાવિહોણા છે. 

MDH પ્રાઇવેટ લિમિટેડ એ એક વારસો છે જે મહાશય ચુન્ની લાલ અને મહાશય ધરમપાલજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન બાંધ્યો છે. 

અમે એ વારસાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે(મંગળવારે) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન યુનિલિવર MDH માં બહુમતી હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version