News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય પરિવહન મંત્રી(Union Transport Minister) નીતિન ગડકરી(Nitin Gadkari)એ કારમાં એરબેગને લઈને મોટું એલાન કર્યું છે.
ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ(6 airbags) ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે.
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Businessman Cyrus Mistry)ના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.
કારણ કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ