Site icon

વાહન ચાલકો માટે મોટા સમાચાર – ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી- તારીખથી આવશે અમલમાં 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય પરિવહન મંત્રી(Union Transport Minister) નીતિન ગડકરી(Nitin Gadkari)એ કારમાં એરબેગને લઈને મોટું એલાન કર્યું છે.

Join Our WhatsApp Community

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ(6 airbags) ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. 

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Businessman Cyrus Mistry)ના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 

આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.

કારણ કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી હતો.

ઉલ્લેખનીય છે કે  આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version