Site icon

શું ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર લાગશે GST-સરકારે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) બોર્ડે ઘરના ભાડા પર GST અંગેની મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટતા આપી છે. 

Join Our WhatsApp Community

બોર્ડે કહ્યું છે કે ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ(Religious and Charitable Trusts) દ્વારા ચલાવવામાં આવી રહેલી ધર્મશાળાઓમાં(Dharamshalas) જીએસટી(GST) નહીં લાગે. 

એટલું જ નહીં આ ધર્મશાળાઓ ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીથી બહાર હશે તો પણ જીએસટી લાગુ થશે નહીં.

સાથે બોર્ડે મીડિયાના અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા રેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર GST લાદ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઉછાળા સાથે બંધ થયું માર્કેટ- તેજીમાં પણ આ કંપનીના શેરો રોકાણકારોને ચિંતામાં મૂક્યા

Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Exit mobile version