Site icon

યોગ ગુરુ બાબા રામદેવની કંપની અંગે મોટા સમાચાર, બદલાઈ જશે રૂચી સોયાનું નામ, હવે આ નામથી વેચાશે ખાદ્ય તેલ અને ખાદ્ય ઉત્પાદનો.

 News Continuous Bureau | Mumbai

પતંજલિની માલિકીની રુચિ સોયાએ કંપનીનું નામ બદલવા જઈ રહી છે 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર, રુચિ સોયાના બોર્ડે કંપનીનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. 

હવે રૂચી સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવશે.

બાબા રામદેવની કંપની રૂચી સોયા હાલમાં શેરબજારના રોકાણકારોના રડાર પર છે.   

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવની કંપનીનો એફપીઓ ગયા સપ્તાહે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર, લાલ નિશાન પર ખુલ્યું માર્કેટ; સેન્સેક્સ આટલા પોઈન્ટ ગબડ્યો 

India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
RBI MPC Meeting: લોન લેનારાઓ માટે રાહતના સમાચાર કે આંચકો? રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા EMI પર શું થશે અસર
Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 5% અને સોનામાં ₹2,600થી વધુનો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
Exit mobile version