Site icon

ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…

News Continuous Bureau | Mumbai

RBI દ્વારા રેપો રેટ(repo rate) અને CRR વધારવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) ઘટાડાનો સિલસિલો યથાવત છે.  

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 647.37 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 183.55 પોઈન્ટ તૂટ્યો, જેના કારણે રોકાણકારોને(Investors) ભારે નુકસાન થયું છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા છે. 

BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) રૂ. 255 લાખ કરોડથી રૂ. 3.75 લાખ કરોડ ઘટીને રૂ. 251 કરોડ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version