Site icon

ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…

News Continuous Bureau | Mumbai

RBI દ્વારા રેપો રેટ(repo rate) અને CRR વધારવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) ઘટાડાનો સિલસિલો યથાવત છે.  

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 647.37 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 183.55 પોઈન્ટ તૂટ્યો, જેના કારણે રોકાણકારોને(Investors) ભારે નુકસાન થયું છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા છે. 

BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) રૂ. 255 લાખ કરોડથી રૂ. 3.75 લાખ કરોડ ઘટીને રૂ. 251 કરોડ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version