Site icon News Continuous Bureau | Mumbai

PPF ખાતેદારોને સરકાર આપશે ખુશખબર-વ્યાજદરમાં આટલા ટકાનો વધારાની શક્યતા

News Continuous Bureau | Mumbai

નાના રોકાણકારો(Small investors) માટે મહત્વના સમાચાર છે. કોરોનાને(Corona) કારણે છેલ્લા 9 મહિનાથી સ્થિર રહેલો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(Public Provident Fund) (PPF)ના વ્યાજદરમાં(interest rates) બહુ જલદી વધારો થવાની શક્યતા છે. હાલ PPF ખાતા ધારકોને(account holders) 7.1 ટકા દરે વ્યાજ મળે છે.

Join Our WhatsApp Channel

સરકારી બોન્ડના(government bonds) વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. બહુ જલદી સરકાર PPFના વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. સરકારી બોન્ડમાં હાલ 7.3 ટકા વ્યાજદર છે. તે PPFના વ્યાજદર કરતા વધુ છે. જાન્યુઆરી 2022માં બોન્ડનો વ્યાજદર 6.5 ટકા હતો. તો જૂનમાં 7.6ટકા હતો. તો નાની બચત મૂડી પર વ્યાજદર છેલ્લા 9 મહિનાથી સ્થિર છે. તેમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય બજાર આજે પોઝિટિવ મૂડમાં- સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો- આ સેક્ટરના શેરોમાં તેજી

સરકારી બોન્ડના વ્યાજદર વધવાથી પીપીએફ સહિત અનેક નાની બચત યોજનાના વ્યાજદર નેગેટીવમાં ગયા હતા. તેથી છેવટે મહિનાના અંતમાં થનારી બેઠકમાં વ્યાજદર વધારવા બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
 

PetrolDiesel Price Update પેટ્રોલડીઝલના ભાવમાં રાહતની આશા ઠગારી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી સ્પષ્ટતા ‘નજીકના ભવિષ્યમાં ભાવ ઘટાડવાની કોઈ યોજના નથી’
Massive Gold Reserve in Andhra Pradesh ધરતીની નીચે સોનાની ખાણ આંધ્રના જોન્નાગિરીમાં મળ્યો 50 ટન સોનાનો જથ્થો.
SIP Failure Awareness SIP નો હપ્તો બાકી રહી ગયો? ગભરાશો નહીં, જાણો તેનાથી રોકાણ પર શું અસર પડે છે
India Iran Crude Oil Gas Import ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવાનો માર્ગ મોકળો, જાણો શું થશે ફાયદો
Exit mobile version