Site icon

અદાણી પૉર્ટે દેશના ભલા માટે કર્યું આ કામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર

અદાણી પૉર્ટે દેશના હિતને ધ્યાનમાં રાખીને ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનરાઇઝ્ડ કાર્ગોનું સંચાલન કરશે નહીં. 

અદાણી પૉર્ટે ટ્રેડ ઍડવાઇઝરી જારી કરી હતી કે આગામી 15 નવેમ્બરથી અદાણી પૉર્ટ આ દેશોમાંથી એક્ઝિમ (નિકાસ-આયાત) કન્ટેનરાઇઝ્ડ કાર્ગો આવવા દેશે નહીં.

ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ પર આ નેતાએ આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું- 'મુસ્લિમ હોવાના કારણે પરેશાન કરવામાં આવે છે'

અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત તમામ ટર્મિનલ્સ પર આ નિયમ લાગુ થશે, જેમાં કોઈ પણ APSEZ પૉર્ટ પર થર્ડ પાર્ટી ટર્મિનલનો સમાવેશ થાય છે. 

જ્યાં સુધી આગળની સૂચના ન આવે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે.

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version