Site icon

વર્ષાન્તે કામકાજ ઠપ્પ, આજથી બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ.

News Continuous Bureau | Mumbai

સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે. જે અંતર્ગત બૅન્કિંગ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે. 

Join Our WhatsApp Community

બૅન્ક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. 

આ ભારત બંધને કારણે કામકાજને અસર થઈ શકે છે. સૌથી વધુ અસર બૅન્કિંગ પર જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, 2 વર્ષ બાદ યાત્રાને મળી મંજૂરી

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version