Site icon

અશનીર ગ્રોવરનું દુર્ભાગ્ય.. પોતે સ્થાપેલી કંપનીએ કરી મોટી કાર્યવાહી, તમામ પદ પરથી કર્યા દૂર; લગાવ્યા આ આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

અશનીર ગ્રોવર પર BharatPeની કંપનીના બોર્ડે સૌથી મોટી કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, કંપનીના બોર્ડે મીટિંગ બાદ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગ્રોવરને તમામ પોસ્ટ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે તે ગ્રોવર વિરુદ્ધ નાણાકીય ગેરરીતિને લઈને કાર્યવાહી કરવા જઈ રહી છે. 

ફિનટેક કંપની ભારતપે કંપનીના કોફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે મહિનાના ડ્રામા પછી અશનીર ગ્રોવરે કંપનીના એમડી તથા ડાયરેક્ટરનાં રૂપમાં રાજીનામું આપી ધીધુ હતું .

બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારી આ ત્રણ સહકારી બેન્કોને RBIએ ફટકાર્યો દંડ.. જાણો વિગત

RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.
Gold-Silver Price Surge: બજારમાં કડાકો! ચાંદીના ભાવમાં ₹12,000 નો તોતિંગ વધારો, સોનાના ભાવે પણ તોડ્યા તમામ રેકોર્ડ
LPG Gas Cylinder Price:સીઝફાયરની અસર રસોડા સુધી! ગેસ સિલિન્ડરના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર, સામાન્ય જનતાને થશે મોટો ફાયદો
Stock Market Opening:બજારમાં ‘બુલ રન’: US-ઈરાન સીઝફાયરના કારણે રોકાણકારો પર થઈ પૈસાની વર્ષા, સેન્સેક્સમાં મોટો બ્લાસ્ટ
Exit mobile version