Site icon

SBI ના બેંકે કામકાજના સમયમાં ફેરફાર કર્યો, હવેથી બેંક આટલા કલાક કામ કરશે ; જાણો વિગતે 

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા(એસબીઆઈ)એ તેનો સમય બદલી નાખ્યો છે

હવેથી એસબીઆઈની તમામ શાખાઓ બપોરના 2 વાગ્યાની જગ્યાએ 4વાગ્યા સુધી ખુલી રહેશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે વધી રહેલા કોરોના કેસોના કારણે બેંકોએ કામકાજના સમય ઘટાડી દીધો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા ઘટાડાના કારણે કામકાજના સમયમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.  

વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version