Site icon

SBI ના બેંકે કામકાજના સમયમાં ફેરફાર કર્યો, હવેથી બેંક આટલા કલાક કામ કરશે ; જાણો વિગતે 

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા(એસબીઆઈ)એ તેનો સમય બદલી નાખ્યો છે

હવેથી એસબીઆઈની તમામ શાખાઓ બપોરના 2 વાગ્યાની જગ્યાએ 4વાગ્યા સુધી ખુલી રહેશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે વધી રહેલા કોરોના કેસોના કારણે બેંકોએ કામકાજના સમય ઘટાડી દીધો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા ઘટાડાના કારણે કામકાજના સમયમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.  

વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version