Site icon News Continuous Bureau | Mumbai

જાગો ગ્રાહકો જાગો! પોસ્ટ ઓફિસમાં પહેલી એપ્રિલથી ગ્રાહકોને મળતી આ સુવિધા બંધ થઈ જશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પોસ્ટમાં જુદા જુદા ખાતા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. પોસ્ટ ઓફિસમાં અમુક ખાતાઓમાં પહેલી એપ્રિલથી હવે વ્યાજ ના પૈસા જમા થશે નહીં.

Join Our WhatsApp Channel

પોસ્ટના જણાવ્યા મુજબ આ ખાતાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના(MIS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ નો સમાવેશ થાય છે.

પોસ્ટે બહાર પાડેલી સૂચના પ્રમાણે વ્યાજ હવે ગ્રાહકના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા થશે . જો કોઈ ગ્રાહકે તેમના બચત ખાતાને વરિષ્ઠ નાગરિક બચત યોજના,માસિક યોજના અને ટર્મ ડિપોઝિટ સાથે લિંક કર્યું નથી તો બાકી વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતા દ્વારા જમા કરવામાં આવશે અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ચેક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવ્યા રાહતના સમાચાર, ભારતમાં સસ્તું થઈ શકે છે ઇંધણ. IOCએ રશિયા પાસેથી ખરીદ્યું આટલા લાખ બેરલ ક્રૂડ ઓઇલ,

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version