Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું

 News Continuous Bureau | Mumbai

મોદી સરકારે(Modi govt) મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશના નોકરીયાત વર્ગ(Job class)ને વધુ ફટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

સરકારે ગત નાણાંકીય વર્ષ માટે આજે એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ(EPF) માટેનો વ્યાજનો દર નક્કી કર્યો છે જે છેલ્લા ચાર દાયકાનો સૌથી ઓછો છે.

કેન્દ્ર સરકારે 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF થાપણો પર 8.1% વ્યાજ દરને મંજૂરી આપી છે.

જોકે આ વ્યાજ દર કેન્દ્રીય નાણા મંત્રાલયની મંજૂરી પછી સૂચિત કરવામાં આવશે અને બાદમાં જ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા થશે. 

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- હવે કોઈ રેસ્ટોરન્ટ તમારી પાસે નહીં વસૂલી શકે આ ચાર્જ-સરકારે જણાવ્યું ગેરકાયદેસર- જાણો વિગતે 

India Sugar Export Ban। મોટો નિર્ણય ભારતે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો, સપ્ટેમ્બર સુધી વિદેશ નહીં જાય ખાંડ; જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય
Air India Flight Cancellation 2026। પાકિસ્તાનનું એરસ્પેસ બંધ! એર ઈન્ડિયાએ રોજની ૧૦૦ ઉડાન રદ કરી, કારણ જાણીને ચોંકી જશો
Gold Silver Import Duty Hike। કેન્દ્ર સરકારની ‘ગોલ્ડ સ્ટ્રાઈક’! ઈમ્પોર્ટ ડ્યુટી ૧૫% કરી, સોનાચાંદીના ભાવમાં ભડકો થવાના સંકેત; અત્યારે જ જાણી લો નવા નિયમો
India Gold Reserve 2026। વિશ્વના દેશો પાસે કેટલું છે સોનું? પીએમ મોદીની અપીલ બાદ ચર્ચામાં ભારતનો ‘ગોલ્ડ રિઝર્વ’, જાણો કયો દેશ છે નંબર૧ અને ભારત કયા સ્થાને
Exit mobile version