Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલનને કારણે jio ના આટલા લાખ સબ્સ્ક્રાઇબર્સ ગયા.

ખેડૂત આંદોલનને કારણે મુકેશ અંબાણીની કંપની jio ને મોટો ફટકો પડયો છે.

પંજાબ અને હરિયાણા આ બે રાજ્યમાં jio ના ગ્રાહકો ઘણી મોટી સંખ્યામાં ઘટ્યા છે. 

Join Our WhatsApp Channel

ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વિસ્તારમાં jio ના ઘરાકો ની સંખ્યા એક કરોડ 40 લાખ હતી જે ઘટીને એક કરોડ 25 લાખ થઈ ગઈ છે.એટલે કે આ બે રાજ્યોમાં jio ના 15 લાખ ઘરાકો ઓછા થયા છે.

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version