Site icon

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહિત આ દિગ્ગજોને આરબીઆઈના કેન્દ્રીય બોર્ડમાં  ડિરેક્ટર તરીકે કર્યા નિયુક્ત-જાણો કેટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ 

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે(Central Government) આનંદ મહિન્દ્રા(Anand Mahindra), પંકજ આર પટેલ(Pankaj R Patel) ,વેણુ શ્રીનિવાસન(Venu Srinivasan) અને  રવિન્દ્ર એચ ધોળકિયાને(Ravindra H Dholakia) RBIના ના કેન્દ્રીય બોર્ડમાં(Central Board) બિન-સત્તાવાર ડિરેક્ટર(Non-official director) તરીકે નિયુક્ત કર્યા છે.

Join Our WhatsApp Community

RBI દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ ચાર વર્ષના સમયગાળા માટે આ નિમણૂંકો કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) નેતૃત્વ હેઠળની કેબિનેટ નિમણૂક સમિતિ(Cabinet Appointments Committee) દ્વારા આ નિમણૂકો પર મહોર લગાવવામાં આવી છે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Central Board of Directors) રિઝર્વ બેન્કને(Reserve Bank) લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે. 

રિઝર્વ બેન્કના ગવર્નરની(Governor) આગેવાની હેઠળના બોર્ડના સભ્યોની(Board Member) નિમણૂક ભારત સરકાર(Indian Govt) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : DGCAની મોટી કાર્યવાહી-આ એરલાઇનને ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ- જાણો શું છે કારણ

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version