Site icon

કોરોના ને કારણે જીએસટી પર અસર. આટલા બધા જીએસટી નંબર કેન્સલ થયા. જાણો વિગત…

કોરોનાની વિશ્વભરમાં સામાજિક-આર્થિક અને ખાસ કરીને વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે.  

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા વેપારી અને ઉદ્યોગકારોએ ગત એપ્રિલ થી આજ સુધીમાં 21,400 જીએસટી નંબરો રદ કરાવી દીધા છે.

Join Our WhatsApp Community

જીએસટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ જે કુલ 21,400 જીએસટી નંબરો રદ કરાયા છે તેમાંથી 95 ટકા જેટલા નંબરો વેપારીઓ દ્વારા સામેથી નંબર રદ કરવા માટે કરાયેલી અરજીનાં આધારે કરવામાં આવ્યા છે.  

 

Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Exit mobile version