Site icon

કોરોના ને કારણે જીએસટી પર અસર. આટલા બધા જીએસટી નંબર કેન્સલ થયા. જાણો વિગત…

કોરોનાની વિશ્વભરમાં સામાજિક-આર્થિક અને ખાસ કરીને વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે.  

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા વેપારી અને ઉદ્યોગકારોએ ગત એપ્રિલ થી આજ સુધીમાં 21,400 જીએસટી નંબરો રદ કરાવી દીધા છે.

Join Our WhatsApp Community

જીએસટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ જે કુલ 21,400 જીએસટી નંબરો રદ કરાયા છે તેમાંથી 95 ટકા જેટલા નંબરો વેપારીઓ દ્વારા સામેથી નંબર રદ કરવા માટે કરાયેલી અરજીનાં આધારે કરવામાં આવ્યા છે.  

 

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version