Site icon

શું તમે માસિક ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવો છો?? તો તમારે આ પ્રક્રિયા કરવી ફરજીયાત છે. જાણીલો એ પ્રક્રિયા… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2020

માસિક રૂા. ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ભરવાપાત્ર બનતા જીએસટીની (GST)રકમમાંથી એક ટકા રકમ ફરજિયાત રોકડેથી ભરવી પડશે. બોગસ ઇન્વોઈસના માધ્યમથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની (GST)કરવામાં આવી રહેલી ચોરીને ડામવા માટે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે. 

વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે કલમ ૮૬ બી દાખલ કરીને અત્યાર સુધી કોઈપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે… આમ આ પગલું લઈને સરકાર જે વેપારીઓએ તેમની જીએસટીની જવાબદારી અદા જ ન કરી હોય તેવા વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા પર લગામ તાણવામાં આવી છે.

જોકે આ નિયમ હેઠળનું નિયંત્રણ જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કે કોઈપણ પાર્ટનરે રૂા. ૧ લાખથી વધુ રકમનો ઇન્કમટ ટેક્સ જમા કરાવ્યો હોય અથવા તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિએ કે પછી વેપારીઓ રૂા. ૧ લાખથી વધુ રકમની રિફંડ આગળના નાણાંકીય વર્ષમાં મેળવ્યું હશે તેમને પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહિ.

Gold and Silver Prices Rocket: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો: સોનું એકાએક ₹2,200 મોંઘું થયું, જાણો શું છે લેટેસ્ટ ભાવ
Income Tax New Rules 2026: ઇન્કમ ટેક્સ ફાઇલિંગમાં મોટા ફેરફાર: ITR-1 થી ITR-7 ના બદલાઈ ગયા નિયમો, જાણો 1 એપ્રિલથી તમારા માટે કયો ફોર્મ લાગુ થશે
India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
RBI MPC Meeting: લોન લેનારાઓ માટે રાહતના સમાચાર કે આંચકો? રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા EMI પર શું થશે અસર
Exit mobile version