Site icon

હવે એમેઝોન નો ઉપયોગ ઝેર મંગાવવા માટે થયો. ઇંદોર માં બની કમનસીબ ઘટના. જાણો વિગતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 નવેમ્બર  2021 
બુધવાર.

ઈ-કોમર્સ પોર્ટલ એમેઝોન પર ગાંજો અને વિસ્ફોટ કરવા માટેના રાસાયણિક પદાર્થ વેચવામાં આવ્યા હોવાની વેપારીઓ દ્વારા સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. હવે ઈંદોરમાં એક યુવકે એમેઝોન સાઈટ પરથી ઝેર મગાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

Join Our WhatsApp Community

ઈંદોરમાં રહેતા યુવકે એમેઝોન સાઈટ પરથી ઝેર મગાવ્યું હતું અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી. એવી ફરિયાદ મૃતક યુવકના પિતાએ કરી છે. તેના પિતાએ એમેઝોન પર વેચવામાં આવતા ઝેરને મુદ્દે કલેકટરને ફરિયાદ કરી છે. તેમ જ ઓનલાઇન શોપિંગ એમેઝોન સાઈટને તાત્કાલિક  બંધ કરવાની માગણી કરી છે.

ઉધોગપતિ મુકેશ અંબાણીને ઝટકો, સપ્ટેમ્બર મહિનામાં આટલા કરોડ ગ્રાહકોએ છોડ્યો જિયોનો સાથ; આ  કંપનીને મળ્યા 2.74 લાખ નવા ગ્રાહકો

યુવકની આત્મહત્યા બાદ ઈંદોરમાં સ્થાનિક યુવકોએ પણ કલેકટરની ઓફિસરની બહાર ધરણા-પ્રદર્શન કર્યા હતા અને એમેઝોન સાઈટને બંધ કરવાની માગણી કરી હતી. કલેકટરે પણ તપાસ કરીને યોગ્ય પગલા લેવાનું આશ્વાસન આપ્યું હતું. 

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version