Site icon

નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા ફરી એકવાર લંબાવાઈ, જાણો નવી તારીખ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના મહામારી સામે આવી રહેલી સમસ્યાઓને જોતા સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.

નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સીબીડીટી એ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ્સ ભરવાની નિયત તારીખો લંબાવી છે.

અગાઉ છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારો દ્વારા નોંધાયેલી મુશ્કેલીઓ અને આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ આકારણી વર્ષ 2021-22 માટે ઓડિટના વિવિધ અહેવાલોને ધ્યાનમાં લેતા, સીબીડીટીએ આ ઉપરોક્ત નિર્ણય કર્યો છે.

અગાઉ છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય વ્યવહારો અથવા ચોક્કસ સ્થાનિક વ્યવહારોમાં પ્રવેશતા વ્યક્તિઓ દ્વારા એકાઉન્ટન્ટ તરફથી અહેવાલ રજૂ કરવાની નિયત તારીખ 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે.

અગાઉ તેને 31 ઓક્ટોબર 2021 થી વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી હતી.

સહકારી બેંક છેતરપિંડી કેસમાં શિવસેનાના આ નેતા ઇડીના રડાર પર, પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા; જાણો વિગતે

Gold and Silver Prices Surge: સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો: MCX પર સોનું ₹1.50 લાખને પાર, જાણો તમારા શહેરમાં 10 ગ્રામ સોનાનો આજનો લેટેસ્ટ ભાવ!
Stock Market Crash:શેરબજાર અપડેટ: યુદ્ધના ભણકારા વચ્ચે સેન્સેક્સમાં મોટી ઉથલપાથલ, 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી ગ્રીન ઝોનમાં પહોંચ્યું માર્કેટ.
Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
Gold Hallmarking Rules: સોનું ખરીદતા પહેલા સાવધાન! નકલી હોલમાર્કવાળા દાગીના વેચનારાઓ પર સરકારની તરાપ, લાવી રહી છે કડક નિયમો
Exit mobile version