Site icon

કરદાતાઓને મળશે મોટી રાહત: ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) આગામી એક કે બે દિવસમાં કરદાતાઓને મોટી રાહતની જાહેરાત કરી શકે છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી શકે છે. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) કરદાતાઓને પડી રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને રિટર્ન ભરવાની મુદત વધારી શકે છે.

નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 80 લાખ રિટર્ન ભરાઇ ચૂકયા છે, જે 2019-20ના છેલ્લા દિવસ સુધીમાં ભરાયેલ કુલ રિટર્નના લગભગ 8 ટકા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવા માટે નવું પોર્ટલ શરૂ કર્યું હતું.

કોરોનાને લઇને આ રાજ્યમાં કડક નિયમો લાગુ, વેક્સીનના બે ડોઝ લેનારને પણ એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ બતાવ્યા બાદ જ પ્રવેશ મળશે 

India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
RBI MPC Meeting: લોન લેનારાઓ માટે રાહતના સમાચાર કે આંચકો? રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા EMI પર શું થશે અસર
Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 5% અને સોનામાં ₹2,600થી વધુનો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
Exit mobile version