Site icon News Continuous Bureau

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી ભવિષ્યવાણી, જો 2050 સુધીમાં ભારતમાં આ પરિવર્તન આવશે તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ(Buinessman) ગૌતમ અદાણીએ(Gautam adani) ભારતના અર્થતંત્રને(Economy) લઈને મોટી ભવિષ્યવાણી(Prdiction) કરી છે. 

તેમણે કહ્યું કે જો ભારત વર્ષ 2050 સુધીમાં 30,000 અબજ ડોલરની(Million dollar) અર્થવ્યવસ્થા બની જશે, તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે.આપણે વર્ષ 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ.

 મને આશા છે કે આ દરમિયાન આપણે આપણી અર્થવ્યવસ્થામાં લગભગ 25 હજાર અબજ ડોલરનો ઉમેરો કરીશું.

તેમણે કહ્યું, તે દરરોજ 2.5 અબજ ડોલર બનાવે છે. તે જ સમયે, હું એ પણ આશા રાખું છું કે આપણે દરેક પ્રકારની ગરીબી(poverty) પાછળ છોડી દઈશું. 

હાલ ભારતના જીડીપીનું(GDP) કદ 3 ટ્રિલિયન ડૉલરની(Trillion dollar) આસપાસ છે. જો અદાણીની(Adani) આગાહી સાચી ઠરશે તો 2050 સુધીમાં દેશનો કુલ જીડીપી 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  હેં!! 35 સ્કવેરફૂટની ઓફિસની દિવાલમાં બુલિયન કંપનીએ છુપાવ્યા હતા આટલા કરોડ રૂપિયાની રોકડ અને ચાંદી. GST-IT કરી કાર્યવાહી.. જાણો વિગતે

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version