Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કારુળકર પ્રતિષ્ઠાન આ સામાજિક સંસ્થાના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરને કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અને સામાજિક સેવાનો વારસો ગળથૂથીમાં જ  મેળવનારા પ્રશાંત કારુળકરને  કોરોના મહામારીમાં જુદા-જુદા પ્રકારે સમાજને મદદ કરવા બદલ સન્માનવામાં આવ્યા છે. શુક્રવાર 3 સપ્ટેમ્બરના તેમનું મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં સન્માન કરવામાં આવ્યું હતું.

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

કોરોના જ્યારે પિકટાઇમ પર હતો અને લૉકડાઉનમાં અનેક લોકોને ઘર ચલાવવાથી લઈને દવા ખરીદવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં એ સમયે  પ્રશાંત કારુળકરે અન્ન, દવા, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન બેડ જેવી અનેક પ્રકારની મદદ જરૂરિયાતમંદોને કરી હતી.

Musk vs Adani Ambani Wealth Gap અદાણી અને અંબાણી કરતાં કેટલા ગણા અમીર બન્યા એલોન મસ્ક? સંપત્તિનું અંતર તમને ચોંકાવી દેશે.
UPI Transaction Growth ભારતમાં ડિજિટલ પેમેન્ટનો દબદબો, UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડબ્રેક વધારો.
SpaceX Nasdaq Listing સ્પેસએક્સના IPOએ બદલ્યું નસીબ! 3 ભારતીય એન્જિનિયરો રાતોરાત બન્યા કરોડપતિ.
SpaceX Top 7 Company માર્કેટમાં લિસ્ટ થતાં જ SpaceX નો સિંહફાળો! દુનિયાની ૭મી સૌથી મોટી કંપની બની, વેલ્યુએશને દુનિયાને ચોંકાવી
Exit mobile version