Site icon

 કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે 

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિ.એ નાણાકીય વર્ષ 2021 માં રેલ નીર પાણી વેચીને રૂ. 57.24 કરોડની આવક કરી હતી. કંપનીએ ગત એક વર્ષમાં 189.90 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

આઈઆરસીટીસીએ કેટરિંગ બિઝનેસમાંથી 223.41 કરોડ રૂપિયા, ઇન્ટરનેટ ટિકિટિંગથી 448.56 કરોડ રૂપિયા, ટૂરિઝમથી રૂ. 53.85 કરોડની કમાણી કરી હતી.

Join Our WhatsApp Community

જ્યારે કોરોનાકાળમાં આખી દુનિયા આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે IRCTC એ નાણાકીય વર્ષ 2020-21માં 783.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  

આ પોલીસ છે કે ગેરકાયદેસર ફેરિયાઓના વોચમેન? દાદરમાં ગેરકાયદેસર ફેરિયાઓ નું રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને પોલીસે ઠમઠોર્યો

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version