Site icon News Continuous Bureau | Mumbai

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો, પંતજલિને ફટકારાઇ કાનૂની નોટિસ.. જાણો શું છે સમગ્ર મામલો..

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો, પંતજલિને ફટકારાઇ કાનૂની નોટિસ.. જાણો શું છે સમગ્ર મામલો..

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો, પંતજલિને ફટકારાઇ કાનૂની નોટિસ.. જાણો શું છે સમગ્ર મામલો..

 News Continuous Bureau | Mumbai

આયુર્વેદિક અને કુદરતી ઘટકો સાથે દવાઓ બનાવવાનો દાવો કરનારી કંપની પંતજલિને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે. ફરિયાદીનો દાવો છે કે કંપનીએ પતંજલિ દિવ્ય દંત મંજન ટૂથપેસ્ટમાં માંસાહારી ઘટકોનો ઉપયોગ કર્યો છે. આ ટૂથપેસ્ટને લીલા બિંદુથી લેબલ કરવામાં આવ્યું છે. આ ગ્રીન લેબલનો ઉપયોગ માત્ર શુદ્ધ શાકાહારી ખોરાક માટે થાય છે.

Join Our WhatsApp Channel

ફરિયાદીએ પતંજલિને કાનૂની નોટિસ મોકલીને આરોપ લગાવ્યો હતો કે કંપની તેના શાકાહારી ઉત્પાદનોમાં માંસાહારી ઘટકોનો ઉપયોગ કરે છે. તેમણે ટ્વિટર પર આ અંગે ટ્વિટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ કંપની તેના ઉત્પાદનોમાં શાકાહારી ઘટકોનો ઉપયોગ કરવાનો દાવો કરે છે. પરંતુ, આ કંપનીના દંતમંજન ટૂથપેસ્ટમાં કટલફિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રાના તબક્કા-5નો પ્રારંભ કર્યો

આ કંપની તેના ઉત્પાદનોને ગ્રીન લેબલ સાથે વેચે છે. તેથી જો આવું થતું હોય તો તે ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે. ઉપરાંત, આ તે લોકો માટે છેતરપિંડી છે જેઓ પતંજલિ પર વિશ્વાસ કરે છે અને તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરે

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version