Site icon

સતત અને સખત નુકસાનને કારણે આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ની મોબાઈલ માર્કેટમાંથી એક્ઝિટ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ દક્ષિણ કોરિયાની કંપની એલજી હવે મોબાઈલ માર્કેટમાંથી એક્ઝેટ કરશે. એટલે કે આવનાર દિવસોમાં એલજી કંપનીના મોબાઈલ બજાર માં નહિ વેંચાય. ગત 6 વર્ષોથી આ કંપનીના મોબાઈલ નું ડિવિઝન સતત નુકસાન કરી રહ્યું છે. અત્યાર સુધી એલજી કંપનીના મોબાઈલ ડિવિઝને ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત અમેરિકામાં આ કંપની પાસે કુલ ૧૦ ટકા બજાર હિસ્સો છે. જ્યારે કે ભારતમાં એલજી પાસે માત્ર બે ટકા બજાર હિસ્સો છે.

એપલ અને સેમસંગ સામે આ કંપની ટકી શકી નથી. પરિણામ સ્વરૂપ કંપનીએ નક્કી કર્યું છે કે તે પોતાનું મોબાઈલ ડિવિઝન બંધ કરી નાખશે.

Breaking news : મહારાષ્ટ્રમાં થઈ CBI ની એન્ટ્રી. પરમવીર સિંહ ના આરોપોની તપાસ CBI કરશે. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી.
 

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version