Site icon News Continuous Bureau | Mumbai

વાહન ચાલકો માટે મોટા સમાચાર – ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી- તારીખથી આવશે અમલમાં 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય પરિવહન મંત્રી(Union Transport Minister) નીતિન ગડકરી(Nitin Gadkari)એ કારમાં એરબેગને લઈને મોટું એલાન કર્યું છે.

Join Our WhatsApp Channel

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ(6 airbags) ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. 

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Businessman Cyrus Mistry)ના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 

આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.

કારણ કે ઓટો ઈન્ડસ્ટ્રીએ સપ્લાય ચેન સમસ્યાનો સામનો કરવો પડી હતો.

ઉલ્લેખનીય છે કે  આ પહેલા રોડ પરિવહન મંત્રાલયે તેને 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેજ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

Foreign Assets Disclosure Scheme બ્લેક મની પર સરકારની નજર વિદેશી અસ્કયામતો માટે 1 આ તારીખ થી ખુલશે ખાસ ‘ડિસ્ક્લોઝર વિન્ડો’
Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો
Rupee Strengthens Against Dollar ડોલર સામે રૂપિયો થયો મજબૂત રૂપિયાનું મૂલ્ય 94.85 ના સ્તરે પહોંચ્યું
Ethanol Fuel Revolution ભારતની ઊર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ 100 ટકા ઇથેનોલ આધારિત ઇંધણના ઉપયોગને મળી મંજૂરી; કૃષિ અર્થતંત્રને મળશે નવું બળ
Exit mobile version