Site icon News Continuous Bureau | Mumbai

આજે દિવાળી : મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર આટલા કલાક ખુલ્લું રહેશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

વિક્રમ સંવત ૨૦૭૭ નો આજે છેલ્લો દિવસ છે. આજનો દિવસ એટલે દિવાળી. આજે શેર બજાર રેગ્યુલર સમય પર બંધ છે પરંતુ મુહૂર્ત ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ સમયે એક કલાક ચાલુ રહેશે. અનેક વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.

ચાલુ વર્ષે એટલે કે ગુરુવારના દિવસે સાંજે છ વાગ્યે પંદર મિનિટથી સાત વાગ્યે પંદર મિનિટ સુધી શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગ માટે ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત ૧૨ વર્ષમાં શેરબજારમાં જેટલો લાભ રોકાણકારોને નથી થયો કેટલો લાભ વિક્રમ સંવત ૨૦૭૭ માં થયો છે. હવે જોવાનું એ રહે છે કે ચાલુ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારનું વલણ કેવું રહે છે.

 

Stock Market। સેન્સેક્સમાં ૩૫૦ પોઈન્ટનો ઘટાડો રોકાણકારો માટે મુશ્કેલ સવાર, બજારની નબળી શરૂઆત
Stock Market Update| શેરબજારમાં જબરદસ્ત તેજી! સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૨૪,૪૦૦ ની પાર, જાણો કયા શેરોએ મચાવી ધૂમ
Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Exit mobile version