Site icon

મોટા સમાચાર – રિલાયન્સ જિયોના ચેરમેન પદેથી મુકેશ અંબાણીએ આપ્યું રાજીનામું- જાણો હવે કોણ હશે નવા ચેરમેન 

News Continuous Bureau | Mumbai 

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ(Businessman) અને એશિયાના(Asia) સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના(Reliance Group) વડા મુકેશ અંબાણીએ(Mukesh Ambani) રિલાયન્સ જિયોના(Reliance Jio) ડાયરેક્ટર પદેથી(Director position) રાજીનામું આપ્યું છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે.

રિલાયન્સ જિયોના(Chairman) ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી(Akash Ambani) સંભાળશે.

સાથે પંકજ મોહન પવારને(Pankaj Mohan Pawar) મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) પદે નિમ્યાં છે અને રમિન્દર સિંઘ અગ્રવાલ(Raminder Singh Agarwal) અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.

આકાશ જિયોના બોર્ડમાં(Jio board) હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર(Non-Executive Director) તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન, તમે ખરીદી રહેલા ઘરનો પ્રોજેક્ટ મહારેરામાં રજિસ્ટર્ડ તો છે ને- મહારાષ્ટ્રમાં આટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મહારેરા નોંધણી લેપ્સ થઈ-જાણો વિગત

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version