Site icon

એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે, બોર્ડે આટલા વર્ષ માટે કાર્યકાળ વધાર્યો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

એન ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

એન ચંદ્રશેખરનને છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

ટાટા સન્સના બોર્ડની આજે એટલે કે 11 ફેબ્રુઆરી 2022ના રોજ થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચંદ્રશેખરનનો ચેરમેન તરીકેનો વર્તમાન કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.

ઉલેખનીય છે કે ચંદ્રશેખરનને જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ટાટા ગ્રુપ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું.

ન્યાયની લાંબી રાહ! અમદાવાદ બ્લાસ્ટ કેસમાં  સજાની સુનાવણી ફરી ટળી, હવે આ તારીખે રોજ હાથ ધરવામાં આવશે સુનાવણી

Gold Rate Today: સોનામાં રોકાણથી ધમાકો: ૨૦૨૫માં મળ્યું ૬૭% રિટર્ન, ગોલ્ડ ૨૦૨૬માં ₹૧ લાખને પાર જશે?
Smart TV: મોંઘવારીનો ઝટકો: સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોન થઈ શકે છે મોંઘા, જાણો કયા મોટા કારણોસર વધશે કિંમતો!
IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Exit mobile version