Site icon

એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે, બોર્ડે આટલા વર્ષ માટે કાર્યકાળ વધાર્યો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

એન ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

એન ચંદ્રશેખરનને છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

ટાટા સન્સના બોર્ડની આજે એટલે કે 11 ફેબ્રુઆરી 2022ના રોજ થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચંદ્રશેખરનનો ચેરમેન તરીકેનો વર્તમાન કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.

ઉલેખનીય છે કે ચંદ્રશેખરનને જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ટાટા ગ્રુપ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું.

ન્યાયની લાંબી રાહ! અમદાવાદ બ્લાસ્ટ કેસમાં  સજાની સુનાવણી ફરી ટળી, હવે આ તારીખે રોજ હાથ ધરવામાં આવશે સુનાવણી

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version