Site icon

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, સરકારી બેંકના કર્મચારીના મૃત્યુ પર પરિવારને મળશે આટલા ટકા વધુ પેન્શન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

નાણામંત્રીએ બેન્કિંગ કર્મચારીની પેન્શનને લઇ મોટી જાહેરાત કરી છે.

નાણામંત્રીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓના મૃત્યુ પર તેના ફેમિલીને મળતું પેન્શનમાં છેલ્લા ટેક હોમ પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ જાહેરાત મુજબ જો કોઇ બેન્કિંગ કર્મચારી મૃત્યુ પામે છે, તો તેના પરિવારને ફેમિલી પેન્શન તરીકે છેલ્લી સેલરીની 30 ટકા રકમ મળશે. 

નાણા મંત્રાલયે એમ્પ્લોયી પેન્શન સ્કિમ હેઠળ બેંકોના કોન્ટ્રીબ્યૂશનને વધારવાની મંજૂરી આપી છે. હવે પોતાના કર્મચારીઓ માટે બેંકોના NPSમાં ફાળો વધારી 14 ટકા કર્યો છે. પહેલા તે 10 ટકા હતો.

ઉલેખનીય છે કે પહેલા આવા કિસ્સામાં ફેમિલી પેન્શન 9284 રૂપિયા હતી. ફેમિલી પેન્શન તરીકે હવે બેન્કિંગ કર્મચારીઓના પરિવારને મહત્તમ 35000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે.

પરિણીતી ચોપરાના એક પ્રશંસકે તેને ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું, શું રણવીર સિંહ પિતા બની ગયો છે?

US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Exit mobile version