Site icon News Continuous Bureau | Mumbai

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, સરકારી બેંકના કર્મચારીના મૃત્યુ પર પરિવારને મળશે આટલા ટકા વધુ પેન્શન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

નાણામંત્રીએ બેન્કિંગ કર્મચારીની પેન્શનને લઇ મોટી જાહેરાત કરી છે.

નાણામંત્રીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓના મૃત્યુ પર તેના ફેમિલીને મળતું પેન્શનમાં છેલ્લા ટેક હોમ પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ જાહેરાત મુજબ જો કોઇ બેન્કિંગ કર્મચારી મૃત્યુ પામે છે, તો તેના પરિવારને ફેમિલી પેન્શન તરીકે છેલ્લી સેલરીની 30 ટકા રકમ મળશે. 

નાણા મંત્રાલયે એમ્પ્લોયી પેન્શન સ્કિમ હેઠળ બેંકોના કોન્ટ્રીબ્યૂશનને વધારવાની મંજૂરી આપી છે. હવે પોતાના કર્મચારીઓ માટે બેંકોના NPSમાં ફાળો વધારી 14 ટકા કર્યો છે. પહેલા તે 10 ટકા હતો.

ઉલેખનીય છે કે પહેલા આવા કિસ્સામાં ફેમિલી પેન્શન 9284 રૂપિયા હતી. ફેમિલી પેન્શન તરીકે હવે બેન્કિંગ કર્મચારીઓના પરિવારને મહત્તમ 35000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે.

પરિણીતી ચોપરાના એક પ્રશંસકે તેને ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું, શું રણવીર સિંહ પિતા બની ગયો છે?

Musk vs Adani Ambani Wealth Gap અદાણી અને અંબાણી કરતાં કેટલા ગણા અમીર બન્યા એલોન મસ્ક? સંપત્તિનું અંતર તમને ચોંકાવી દેશે.
UPI Transaction Growth ભારતમાં ડિજિટલ પેમેન્ટનો દબદબો, UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડબ્રેક વધારો.
SpaceX Nasdaq Listing સ્પેસએક્સના IPOએ બદલ્યું નસીબ! 3 ભારતીય એન્જિનિયરો રાતોરાત બન્યા કરોડપતિ.
SpaceX Top 7 Company માર્કેટમાં લિસ્ટ થતાં જ SpaceX નો સિંહફાળો! દુનિયાની ૭મી સૌથી મોટી કંપની બની, વેલ્યુએશને દુનિયાને ચોંકાવી
Exit mobile version