Site icon News Continuous Bureau | Mumbai

શું ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર લાગશે GST-સરકારે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) બોર્ડે ઘરના ભાડા પર GST અંગેની મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટતા આપી છે. 

Join Our WhatsApp Community

બોર્ડે કહ્યું છે કે ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ(Religious and Charitable Trusts) દ્વારા ચલાવવામાં આવી રહેલી ધર્મશાળાઓમાં(Dharamshalas) જીએસટી(GST) નહીં લાગે. 

એટલું જ નહીં આ ધર્મશાળાઓ ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીથી બહાર હશે તો પણ જીએસટી લાગુ થશે નહીં.

સાથે બોર્ડે મીડિયાના અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા રેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર GST લાદ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઉછાળા સાથે બંધ થયું માર્કેટ- તેજીમાં પણ આ કંપનીના શેરો રોકાણકારોને ચિંતામાં મૂક્યા

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version