Site icon

શું ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બદલે ટાગોર કે કલામનો ફોટો મુકાશે- RBIએ કર્યો આ ખુલાસો-જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai

ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરની તસવીરો લગાડવાનો રિપોર્ટ RBIએ ફગાવ્યો છે.

Join Our WhatsApp Community

રિઝર્વ બેન્ક દ્વારા પ્રસારિત કરાયેલા ખુલાસામાં એવું જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચલણી નોટોમાં કોઈ પણ પ્રકારના ફેરબદલનો કોઈ જ પ્રસ્તાવ નથી. 

રિઝર્વ બેન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચલણી નોટો પર રવીન્દ્રનાથ ટાગોર કે એપીજે અબ્દુલ કલામની તસવીર લગાડવાની કોઈ યોજના નથી.

રાબેતા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જ તસવીર ચલણી નોટો પર ચાલુ રહેશે.

 

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version