Site icon News Continuous Bureau | Mumbai

શું ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બદલે ટાગોર કે કલામનો ફોટો મુકાશે- RBIએ કર્યો આ ખુલાસો-જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai

ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરની તસવીરો લગાડવાનો રિપોર્ટ RBIએ ફગાવ્યો છે.

Join Our WhatsApp Channel

રિઝર્વ બેન્ક દ્વારા પ્રસારિત કરાયેલા ખુલાસામાં એવું જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચલણી નોટોમાં કોઈ પણ પ્રકારના ફેરબદલનો કોઈ જ પ્રસ્તાવ નથી. 

રિઝર્વ બેન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચલણી નોટો પર રવીન્દ્રનાથ ટાગોર કે એપીજે અબ્દુલ કલામની તસવીર લગાડવાની કોઈ યોજના નથી.

રાબેતા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જ તસવીર ચલણી નોટો પર ચાલુ રહેશે.

 

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version