Site icon

પેન અને આધાર કાર્ડ જોડવા NSEએ આપી આ તારીખ સુધીની મુદત, અન્યથા ટ્રેડિંગ મેમ્બરોને આવી શકે છે આ અડચણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ તમામ ટ્રેડિંગ મેમ્બરોને તાત્કાલિક ધોરણે તેમનાં આધાર અને પેન કાર્ડને લિંક કરી લેવાની સૂચના આપી છે. કેન્દ્ર સરકારે પેન અને આધારને લિંક કરવાની મુદત 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. આ મુદત સુધીમાં આધાર અને પેન કાર્ડને લિંક નહીં કરનારા મેમ્બરો સ્ટૉક એક્સચેન્જમાં  ટ્રેડિંગ કરી શકશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં  NSE દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે.

NSE દ્વારા તમામ ટ્રેડિંગ મેમ્બરોને આધાર અને પેન કાર્ડને લિંક કરવાની સૂચના તેમના ક્લાયન્ટને પણ તાત્કાલિક આપી છે. અન્યથા તેઓ પોતાનો ટ્રેડિંગ રાઇટ્સ ગુમાવી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો અધધધ અબજ ડોલરનો વધારો, દુનિયાના આ ધનકુબેરોની યાદીમાં થયા સામેલ; જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે સરકારે અત્યાર સુધી આધાર અને પેન કાર્ડને લિંક કરવાની અનેક વખત મુદત વધારી આપી છે. હવે ફરી 30 સપ્ટેમ્બર, 2021 સુધી મુદત આપી છે, ત્યાર બાદ જો બંને આઇડેન્ટી નંબરને જોડવામાં નહીં આવે તો 30 સપ્ટેમ્બર બાદ પેન કાર્ડ નકામું થઈ જશે.

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
LPG Import India Shivalik Ship: ભારતના ગેસ સંકટનો આવશે અંત! ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ‘શિવાલિક’ બંદર પર પહોંચ્યું; જાણો આનાથી કેટલા કરોડ સિલિન્ડર ભરાશે.
Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Exit mobile version