Site icon

NSEમાં ટ્રેડિંગ દરમિયાન ટેક્નિકલ ખામી : ભારતીય શેર બજાર આજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

આજે ટેકનિકલ ખામીને પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રાબેતા સમયાનુસાર ટ્રેડિંગ થઇ શક્યુ નથી. જેના પગલે ભારતીય શેરબજારમાં આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.  

NSE એ એક નોટિફિકેશનમાં જણાવ્યુ કે, 3.30 વાગે NSE પર ટ્રેડિંગ શરૂ થયુ છે જે 5 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આજે રોકાણકારો સાંજના 5 વાગ્યા સુધી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, NSE ખાતે આજે સવારે 11.40 વાગે ટેકનિકલ ખામી સર્જાઇ હતી અને તેને લીધે કેશ સેગમેન્ટ તેમજ ફ્યૂચર સેગમેન્ટમાં ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યુ હતુ. 

ટેકનિકલ ખામીના પગલે લોકો જે કિંમતે શેરનું ખરીદ-વેચાણ કરે છે તે એક્સચેન્જ પર દેખાતા બંધ થઇ ગયા હતા. શેરની કિંમતોના લાઇવ ડેટા અપડેટ થઇ રહ્યા ન હતા.

India-EU Trade Impact: હવે યુરોપના દરેક ઘરમાં હશે ભારતીય કપડાં! ટેક્સ ફ્રી એન્ટ્રીથી બાંગ્લાદેશનું માર્કેટ તોડવાની તૈયારીમાં ભારત; જાણો કેમ ફફડી રહ્યા છે હરીફ દેશો.
Gold, Silver Prices Today: ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! એક જ દિવસમાં ₹૨૩,૦૦૦ સુધીનો વધારો; અમદાવાદ-મુંબઈના ઝવેરી બજારમાં ખળભળાટ
Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Exit mobile version